રાજકોટ સર્વધર્મ સમિતિ દ્વારા આયોજીત ઉદ્યોગઋષિ શ્રી મૌલેશભાઈ નાં જન્મદિવસ નિમિત્તે વિશ્વબંધુ રક્ત મહોત્સવ કાર્યક્રમમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ રાજકોટ સર્વધર્મ સમિતિ દ્વારા આયોજીત ઉદ્યોગઋષિ શ્રી મૌલેશભાઈ નાં જન્મદિવસ નિમિત્તે વિશ્વબંધુ રક્ત મહોત્સવ કાર્યક્રમમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે, પાર્ટી નો કાર્યકર્તા તેનો અથવા પોતાના પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિવસ લોકઉપયોગી કાર્ય કરીને ઉજવતો હોય છે:- શ્રી સી.આર.પાટીલ આ રક્ત કોને મળવાનું છે કયા ધર્મ કે કઈ
Read More →