તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

રાજકોટ સર્વધર્મ સમિતિ દ્વારા આયોજીત ઉદ્યોગઋષિ શ્રી મૌલેશભાઈ નાં જન્મદિવસ નિમિત્તે વિશ્વબંધુ રક્ત મહોત્સવ કાર્યક્રમમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ સર્વધર્મ સમિતિ દ્વારા આયોજીત ઉદ્યોગઋષિ શ્રી મૌલેશભાઈ નાં જન્મદિવસ નિમિત્તે વિશ્વબંધુ રક્ત મહોત્સવ કાર્યક્રમમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ રાજકોટ સર્વધર્મ સમિતિ દ્વારા આયોજીત ઉદ્યોગઋષિ શ્રી મૌલેશભાઈ નાં જન્મદિવસ નિમિત્તે વિશ્વબંધુ રક્ત મહોત્સવ કાર્યક્રમમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે, પાર્ટી નો કાર્યકર્તા તેનો અથવા પોતાના પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિવસ લોકઉપયોગી કાર્ય કરીને ઉજવતો હોય છે:- શ્રી સી.આર.પાટીલ આ રક્ત કોને મળવાનું છે કયા ધર્મ કે કઈ

Read More →
સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ તાત્કાલિક જાહેર કરે : અમિત ચાવડા

સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ તાત્કાલિક જાહેર કરે : અમિત ચાવડા

સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ તાત્કાલિક જાહેર કરે : અમિત ચાવડા રત્નકલાકારો પરથી વ્યવસાયવેરો નાબૂદ કરો: અમિત ચાવડા   ગુજરાત સરકાર રત્ન કલાકારોની મદદ નહીં કરે તો આંદોલન કરીશું: અમિત ચાવડા ( સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના સભ્યોએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના અમિત ચાવડા સાથે મુલાકાત કરી પોતાની માંગણીઓ રજૂ કરતું આવેદન પત્ર આપ્યું ) ગુજરાત

Read More →
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારી રહેલા શ્રી શક્તિસિંહ ગોહિલનું અદકેરું સન્માન, અભિવાદન કાર્યક્રમ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારી રહેલા શ્રી શક્તિસિંહ ગોહિલનું અદકેરું સન્માન, અભિવાદન કાર્યક્રમ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારી રહેલા શ્રી શક્તિસિંહ ગોહિલનું અદકેરું સન્માન, અભિવાદન કાર્યક્રમ ભાવનગર ના પનોતા પુત્ર અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ તારીખ ૧૧ મી ઓક્ટોબર ના બુધવારના રોજ ભાવનગર પધારી રહ્યા છે. શ્રી શક્તિસિંહ ગોહિલનું ભાવનગર શહેર/જીલ્લા કોંગ્રેસ દ્વારા

Read More →
राज स्तरीय माध्यमिक विद्यालय योग प्रतियोगिता में हरिद्वार चैंपियन

राज स्तरीय माध्यमिक विद्यालय योग प्रतियोगिता में हरिद्वार चैंपियन

बहादराबाद। हरिद्वार बहादराबाद। गायत्री विद्या पीठ शांतिकुंज के प्रांगण में राज स्तरीय माध्यमिक विद्यालय योग प्रतियोगिता आयोजित हुई यह प्रतियोगिता मुख्य शिक्षा अधिकारी कमलेश कुमार गुप्ता, माध्यमिक शिक्षा अधिकारी आशुतोष भंडारी के निर्देशन में 9 से 10 अक्टूबर 2023 को संपन्न हुई। इस प्रतियोगिता में हरिद्वार के प्रतिभावान खिलाड़ियों का दबदबा रहा जिसमें पतंजलि के

Read More →
।। स्वच्छता रैली संपन्न।। मंगलौर। हरिद्वार। गांधी जयंती के अवसर पर…….

।। स्वच्छता रैली संपन्न।। मंगलौर। हरिद्वार। गांधी जयंती के अवसर पर…….

।। स्वच्छता रैली संपन्न।। मंगलौर। हरिद्वार। गांधी जयंती के अवसर पर मिल्खा सिंह स्पोर्ट्स अकैडमी के बैनर तले अकबरपुर में स्वच्छता रैली संपन्न हुई। इस अवसर पर ग्राम प्रधान मोहम्मद फरमान अली ने स्वच्छता के संबंध में शपथ दिलाई और साथ में बीटीसी पद की उम्मीदवार सुरेंद्र जी के साथ मिलकर समस्त गांव वासियों को

Read More →
દાહોદ જીલ્લાના લિમખેડા ખાતે, દાહોદ લોકસભાની

દાહોદ જીલ્લાના લિમખેડા ખાતે, દાહોદ લોકસભાની

આજરોજ, દાહોદ જીલ્લાના લિમખેડા ખાતે, દાહોદ લોકસભાની સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સૌ પદાધિકારી સાથીઓ સાથે આગામી રણનિતી બાબતે ચર્ચા કરવામાં આવી.

Read More →
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ તા:26/09/2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ તા:26/09/2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ પ્રેસનોટ- 2040/09/2023 તા:26/09/2023 “નારીશક્તિને વંદન મોદીજીને અભિનંદન” કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં યોજાયો. —- નારી શક્તિ વંદન અધિનીયમ એટલે વિઘાનસભાથી લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધત્વ મળે તે મોદીની ગેરંટી છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી

Read More →
અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી.

અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી.

અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી ગુજરાતના બે દિવસીય સંગઠનની બાબતે પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો-પૂર્વ

Read More →
શ્રી જગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતનાં ભાવે બંધ બારણે મુસ્લિમને પધરાવી દેવા બાબતની જાણકારી આપવા શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિને જાહેર પત્

શ્રી જગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતનાં ભાવે બંધ બારણે મુસ્લિમને પધરાવી દેવા બાબતની જાણકારી આપવા શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિને જાહેર પત્

શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, ગુજરાત પૂજ્ય સંતોનાં ચરણોમાં કોટી કોટી વંદન શ્રી સનાતન ધર્મની રક્ષા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ તેમજ એની પેટા સમિતિની રચના માટે ગત તારીખ ૨૧/૯/૨૦૨૩ નાં રોજ શ્રી ગોરક્ષનાથ આશ્રમ જૂનાગઢ ખાતે મળેલાં પૂજ્ય સંતોનાં સંમેલનમાં હું હાજર હતો એ કાર્યક્રમમાં આપ સૌ સંતો મહંતોને મેં સાંભળ્યા જેમાં સનાતન ધર્મની

Read More →
• મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે.  • મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ?

• મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે. • મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ?

મહારાષ્ટ્રના ખેડૂતોને છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરોના મહારાષ્ટ્રમાથી બિસ્તરા – પોટલા ભરશે. – મનહર પટેલ • મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં ખેડૂતોના વિશાળહિતમાં ત્રણ કાયદા લાવતુ દેશનું પહેલું રાજ્ય બનશે….મનહર પટેલ? (1) ખેડૂતોને વળતર અપાવવા… (2) નકલી બિયારણના કાયદાઓમાં વધારાની અસહ્ય સજા કરવાની જોગવાઈ…. (3) ખતરનાક અસામાજિક પ્રવૃતિ (પ્રિવેન્શન ઑફ ડેન્જરસ એક્ટિવિટીઝ ઑફ સ્લમલોર્ડ્સ,

Read More →
આજરોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં સતત 28 દિવસ કરતાં વધારે સમય વરસાદ ન પડવાથી ખેડૂતો ને મોટા પ્રમાણ માં પાક નુકશાન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે “આપ” નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં મુળી તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ તકે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ કિશોરભાઈ સોળમીયા, મહેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યા મા કાર્યકર્તાઓ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં સતત 28 દિવસ કરતાં વધારે સમય વરસાદ ન પડવાથી ખેડૂતો ને મોટા પ્રમાણ માં પાક નુકશાન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે “આપ” નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં મુળી તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ તકે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ કિશોરભાઈ સોળમીયા, મહેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યા મા કાર્યકર્તાઓ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં સતત 28 દિવસ કરતાં વધારે સમય વરસાદ ન પડવાથી ખેડૂતો ને મોટા પ્રમાણ માં પાક નુકશાન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે “આપ” નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં મુળી તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ તકે આમ આદમી

Read More →
પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે ‘સ્પેશીયલ પેકેજ’ જાહેર કરે: સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને માનવસર્જિત પુરને કારણે મોટાપાયે નુકશાની માટે તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે: કોંગ્રેસ. • માનવસર્જિત આફતની ન્યાયધીશના વડપણ હેઠળ SITની રચના કરી ન્યાયિક તપાસ કરવામાં આવે : કોંગ્રેસ • માનવસર્જિત આફતથી ભરૂચ-નર્મદાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી: અસરગ્રસ્તોની વેદના અને વ્યથા સાંભળી, તંત્રની નિષ્ક્રિયતા સામે આવી

પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે ‘સ્પેશીયલ પેકેજ’ જાહેર કરે: સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને માનવસર્જિત પુરને કારણે મોટાપાયે નુકશાની માટે તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે: કોંગ્રેસ. • માનવસર્જિત આફતની ન્યાયધીશના વડપણ હેઠળ SITની રચના કરી ન્યાયિક તપાસ કરવામાં આવે : કોંગ્રેસ • માનવસર્જિત આફતથી ભરૂચ-નર્મદાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી: અસરગ્રસ્તોની વેદના અને વ્યથા સાંભળી, તંત્રની નિષ્ક્રિયતા સામે આવી

માનવસર્જિત આફતથી દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી મોટા પાયે નુકસાન-તારાજીનો ચિતાર રજુ કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સરદાર સરોવર પરિયોજનામાં 18 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડતા વડોદરા, ભરૂચ અને નર્મદા જીલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. ભરૂચ જીલ્લામાં કડોદ, શુકલતીર્થ,

Read More →
“મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે આવતીકાલે તા: 20-9-2023 ને બુધવારના “આમ આદમી પાર્ટી” તમામ તાલુકા મથકે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે

“મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે આવતીકાલે તા: 20-9-2023 ને બુધવારના “આમ આદમી પાર્ટી” તમામ તાલુકા મથકે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે

  “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” મુજબ જે દુષ્કાળની વ્યાખ્યા બતાવવામાં આવી છે કે ચોમાસાની શરૂઆતથી 31 ઓગસ્ટ સુધી જો સતત ચાર અઠવાડિયા (28) દિવસ વરસાદ ન પડે તેવા તાલુકાને આ યોજના અંતર્ગત દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જેમાં 33% થી 60% સુધી નુકસાન હોય એ ખેડૂતો ને પ્રતિ હેક્ટર રું.20000 ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે

Read More →
તાજેતરમાં દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં અતિશય વરસાદ અને નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફી ના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં:

તાજેતરમાં દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં અતિશય વરસાદ અને નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફી ના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં:

તાજેતરમાં દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં અતિશય વરસાદ અને નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફી ના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં: કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું.પૂરગ્રસ્ત બનેલા નર્મદા ભરૂચ જિલ્લાના નાગરિકોની મુલાકાત અને સ્થાનિક

Read More →
ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશ્વ નેતા, ભારત માતા ના સપૂત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના નેતૃત્વમાં ચાલતા સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપા કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ના હસ્તે સુપોષણ જરુરીયાતમંદ બાળકોને સુપોષીત આહારની કીટ વિતરણ કરવામાં આવી.

ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશ્વ નેતા, ભારત માતા ના સપૂત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના નેતૃત્વમાં ચાલતા સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપા કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ના હસ્તે સુપોષણ જરુરીયાતમંદ બાળકોને સુપોષીત આહારની કીટ વિતરણ કરવામાં આવી.

ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશ્વ નેતા, ભારત માતા ના સપૂત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના નેતૃત્વમાં ચાલતા સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપા કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ના હસ્તે સુપોષણ જરુરીયાતમંદ બાળકોને સુપોષીત આહારની કીટ વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમમા પ્રદેશ સહ

Read More →
Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News